To, Hemendra. C. Parekh
c/o Mercantile & Industrial
Development. Corpn. Ltd.
Scheme 6 Road 2 Sion. Bombay 22
વડિયા.
તા. ૨૮.૧.૫૯
મંગળ (Vadiya. Date
28.1.59 Tuesday)
ચિ.
ભા. હેમેન્દ્ર વિ. તમારા તરફથી
પત્ર નથી. આ પહેલાના
૨-૩ દિવસ લખેલો
મારો પત્ર મળી ગયો
હશે. અમે અમે સૌ
કુશળ છીએ. તમારી તબીયત
તદ્દન સારી હશે. આજે
અમદાવાદથી ડો અંબુભાઈ સંઘાણીનો
પત્ર હતો. તેમાં તમે
શનિવારનાં ત્યાં આવવા નાં ખબર
અમને મળી ગયા છે.
તો ચિ. તા. શશિકાંત
(લલ્લુભાઈ) નાં લગ્ન માં
હાજરી બહુ આપવા નાં
કરશું? પૂ. અદાને તથા
ચિ. નાથુભાઈને ધનેન્દ્રભાઈને ગૌતમભાઈને અને મુંબા બહેન
તેમજ મસાઈનું કહીએ તમે મુંબઈમાં
હાજર હોવા છતાં આપણા
તરફથી કોઈ પણ આ
પ્રસંગે હાજર ન રહે.
માટે ચિ. તા. શ્રી
નાથુભાઈ અથવા ધનસુખભાઈ ને
કોઈને અમદાવાદ આવવું રાખશો તથા રાત્રે જીરૂીઅ
ન્યાનું તે રીતે ન્યાનું
રાખવું. નહીતર લગ્ન અને વીસેક
રાત નાં સાલનાં બે
પેલા હાજરી આપી ને રાતનાં
ગુજરાત મહી વયા જ
જાય. અમદાવાદ વ્યાપાર રવાના થવું. પ્રોગ્રામમાં ફેરફાર વિશેના ખબર અમદાવાદ સમયસર
આપી દેવા - રવિવાર તા. નયે તથા
ડો. નું શું? મોટર
લઈને આસોઈન્દ આવજો. અને આ તરફના
અગાઉના ખબર લખી મોકલવા
નાં. નાણું અમદાવાદથી ર૪મીએ સોમવારનાં આવી ગયેલ છે,
બીજું ચિ. અમુભાઈ તથા
ચિ. સૌ વિમળાની
તબીયત.
ડો. અંબુભાઈને આજી ને દર્દનું
પુરતું નિદાન કરાવવા માટે અમદાવાદ મોકલાવવાનો
વિચાર કરીએ. આ તે ભાવનગર
તથા અંબાદા ડોક્ટર ને ખબર લખી
નાખ્યા છે. જાણતા રહો
તેમજ. નાથુનાં ભાવનગરથી સોમવાર મીંચી તારીખનાં અમદાવાદ ભેગા પહોંચશે. અમદાવાદમાં
બીજા કોઈ નિષ્ણાંત (ડો.
ચાંડક) વગેરે ને રિપોર્ટ દેખાડી
નૂર/સાગોનો રિપોર્ટ કરાવી લેશો. ચિ. અંબુભાઈ તથા
સૌ વિમળાને તાર સંદેશા માં
અમદાવાદ આવવાના ફોન મળતા. તમે
અમદાવાદ પહોંચીને ઈમેજન્સીમાં તારામી ને તેડાવી લેશો.
તબિયતની ખુશી ખબરનાં પત્રો
આપજો - ગયારાત રૂઢ ન ગણ
ગણ પત્રોમાં જવાબ નથી એમ
ખુશી માનેલ છે. તો સર્વે
કાર્ય નિયમીત પત્ર લખ્યા ની
કાળજી રાખશો. શ્રી અમૃતલાલની દુકાનનાં
સરનામે પત્ર લખી નાખ્યા.
C/o Khara Bros. No 203/1. Harrison...



No comments:
Post a Comment