To, Shri. Hemendra. C. Parekh
c/o M/s. Mercantile &
Industrial Development Corporation (Ltd)
Scheme No. 6, Road 2, Sion.
Bombay 22
વડિયા.
તા. ૨૫-૫-'૫૯
ચિ.
ભા. બટુક
વિ.
જ દિવસ પહેલાં પત્ર
મળ્યો. સૌને આનંદ અને
સંતોષ થયો. તમે હોટેલ
બદલાવી નાખી તે ઘણું
સારું કર્યું અને જુલાઈથી આપણને
Flat મળી જવાની સંભાવના જણાય તે જાણીને
ઘરના ખુશી થયા છીએ.
આપ છતાં તમે અવાર
નવાર ઈન્ટરવ્યૂમાં જઈ જશીદા ને
મળતા રહેશો એટલે Flat વહેલો ને જલ્દીથી આપવા
માટે એમના મન ઉપર
અસર રહ્યા કરે. અને તેઓ
જ્યારે Flat ખાલી કરવાના હોય
તેની અગાઉ ૧૫-૨૦
પહેલાં તમારે એમને ત્યાં રહેવા
ચાલ્યા જવું. કે જેથી કરીને
મકાન ધણીને Flat ખાલી થયાની શંકા
ન પડે અને ધનવંતભાઈ
પણ એમનો પોતાનો વધારાનો
સરસામાન સગવડતા અને અનુકૂળતાના સમયે
ત્યાંથી લઈ જઈ શકે.
બીજું
તમારા લગ્ન વિશેની બાબતમાં
ડૉક્ટરને અલગ રીતે લખેલું
હતું કે એમની અનુકૂળતા
અને સંજોગો પ્રમાણે at free will થી લગ્ન કરી
આપવાની ગણતરી રાખવાની છે. આપણે આપણી
અનુકૂળતા અને સ્થિતિ સંજોગો
જોવાય. છતાં કોઈ પણ
સંજોગોમાં અગવડતામાં મુકાઈને લગ્ન કરી આપવા
માટે અમારો બિલકુલ...
...દબાણ
(દુરાગ્રહ) નથી એમ સ્પષ્ટ
જણાવેલું તેના જવાબમાં આજે
એમની તરફથી આ પ્રમાણે ખુલાસો
આવેલ છે:
"ચિ. ભારતીનાં
લગ્ન એમ (ગાં) કરવા
કે માગશર પાછળ એવો કોઈ
પણ નિર્ણય મારા કે ચિ.
ચુનીભાઈ સાથે અત્યારથી શ.
શ્રી ચુનીલાલભાઈ સાથે લેવાયેલો નથી.
કારણ કે ચપોના ઘરમાં
રહે છે તથા ગરમી
ઘણી — તબીયત બરાબર નથી — છતાં ચિ. ચુનીભાઈ
અહીં જૂનની ૨૦મી આજુબાજુ આવશે
ત્યારે નક્કી કરશું નહીતર જ્યારે શંકરભાઈ લખાવશે ત્યારે આપણે ત્યાં મળશે
અને ત્યારે આપણે ત્યાં નક્કી
કરશોજી. લગ્ન તો અમદાવાદ
આવે બંને નક્કી કરશોજી
એવી અમારી ઘણી ઈચ્છા છે.
સિવાય કે ચિયાની અમારી
ઘણી ઈચ્છા છે... ચુનીભાઈને મુંબઈમાં બારડોલી પાછા આવજો નથી
અને લગ્ન મુંબઈમાં કરવાની
આખી ઈચ્છા છે.. આ બધા
નિર્ણયો બે-ચાર દિવસમાં
લઈ આજે જણાવશું — ક્યારે."
આ
પત્રનો જવાબ આવે આ
પ્રમાણે લખી નાખીશ. કે
કોઈ પણ બાબતની ઉપાધિ
કર્યા વગર આજે ખુશીથી
લગ્ન માગશર મહિના પાછળ આપ સૌની
સગવડતા અને અનુકૂળતા મુજબ
આપની ઈચ્છા અનુસાર અમદાવાદમાં કરી આપવાનું રાખશો
તો પણ અમને રજમાત્ર
વાંધો નથી — ક્યારે.
બીજું
મોટા ભાઈ અને તેમનું
કુટુંબ મોટેરા થઈને અમદાવાદ ગયું.
તેની સાથે સાથે ચિ.
ચુનીભાઈ સંઘાણી અને તેમનાં પિતાજી
પણ મુંબઈ આવ્યા છે જે મોટેરાથી
અમદાવાદ ગયા. અને તેને
અરસપરસ આનંદ થયો. ચિ.
ભા. દિનેશ પણ અમદાવાદ ગયો
હતો. એટલે ડૉક્ટરને ત્યાં
મળવાનો ખૂબ pressure થઈ ગયું હતું
— તે બધાને મારો પત્ર એમને
ત્યાં સમયસર મળ્યો. પણ મળ્યાનો જે
ધડાધડો લગ્નની બાબતમાં શાંતિથી વિચાર કરીને નિર્ણય લઈ શકાય લાગતા
નથી — તે ઉપર લખ્યા
પ્રમાણે ખુલાસા સંખ્યા છે.
મોટા
ભાઈ ચિ. ભા. દિનેશને
સાથે તેડીને આજુબાજુ ચાલ્યા ગયા છે — ભા.
દિનેશનાં અભ્યાસની બાબતમાં કોઈ પણ વિચાર
કર્યા વગર અને અમો
અભ્યાસ બગાડશે, એકલાથી ધૂંધવાણી થઈ જશે એવી
જરા પણ ચિંતા રાખ્યા
વગર ત્યાં દિનેશને પણ સાથે સાથે
લઈ ગયા. દિનેશ તો
અબુધ અને મૂર્ખ છે.
પરંતુ મોટા ભાઈ ન
પૂછ્યા. આ ઉંમરે આવી
પોતાની ન્યાયદારી કેટલી? અને કેવું લોહી
છે તે કોઈને પણ
ખ્યાલ નથી. સમજીને ખૂબ
દુઃખ થાય છે પણ
મનની ભીતર તેમને લઈએ
! અને તો બીજું સિંહની
ફરી પડે નહિ ખૂબ
યાદ શક્તિ દીધી છે — પ્રભુ
તમો બંનેને માર્ગ સુઝે. દીધી છે — પ્રભુ
તમો સૌને સદ્બુદ્ધિ આપે
— એટલી જ પ્રાર્થનાથી યાદ
કરીએ છીએ. બીજા કોઈ
આશાવારા નથી.
...આપણા
માટે બીજા ભાઈ આશાવારા
નથી ચિ. ભા. દિનેશના
સંબંધમાં તમારા વિચારો અને ગણતરી બરાબર
છે. પરંતુ એમાં તમો સહુ
પંદર પચીસ પછી આવ્યા
બાદ આપણી ઈચ્છા અનુસાર
એડમિશન બાબતની શક્યતા અશક્યતા નો...
(Left Margin) ...ત્યારે હવે શું થાય?
ભા. દિનેશ પણ ત્યા મામા
સાથે જતો રહ્યો છે
જતાં કે એન્જિનિયરિંગ પણ
થઈ શકે તેમ નથી...
(Additional notes inverted and written along edges regarding family updates).
Chhotalal C. Parekh Vadia





No comments:
Post a Comment