બડિયા,
તા. ૬.૫.'૫૬
બુધ
ચિ.
ભાઈ બટુક, - લિ. પપ્પાડીનું ધૈર્ય.
પત્ર ન મળે તો
ચિંતા થાય છે પણ
લખવામાં આળસ ન કરશો.
અહીં બધે કુશળ સમાચાર
છે. સૌની તબિયત ઘણી
સારી છે. બધાં મજામાં
છે. તમારી અને તમારા મિત્રોની
તબિયત ખુશીમાં ચાહું છું. અને તે
તરફથી કોઈ પણની ફીકર
ચિંતા કરશો નહીં. રા.
રા. શ્રી અમૃતલાલ મિસ્ત્રી
રૂબરૂ પહોંચી ગયા છે. તમારા
તરફથી અને મારા શિવાયનો
ઘરનો બધો ફિકરો. તા.
૫.૫.૫૬ ને
શનીવાર નાં રોજ અનંત
જૂનાગઢ ગયો છે. ત્યાં
ગિરનાર ચઢશે. ઉપર ત્રણ દિવસ
રોકાશે. નીચે ઉતર્યા પછી
જેવી અનુકૂળતા હશે તો વેરાવળ
સોમનાથ જઈ આવશે. અનુભાઈ
સાથે ગયો છે. તા.
૨૧/૪ નાં અલેસંદભાઈને
ત્યાં ચિ. જન પુષ્પા
તથા ભ. રતીલાલની દૌહિત્રી
ચિ. બહેન શાંતા નાં
લગ્ન આનંદથી પતી ગયા છે.
રા. મહેન્દ્ર ચિ. સૌ. ચંદા
તથા બંને બાળકો અઠવાડિયું
થયા મુંબઈ ગયા છે. ચિ.
સૌ. ચંદાને શરદી થઈ ગયેલ
તેની તબિયત ઠીક હશે તેમ
ધારીએ. અત્રેનાં વાલીઓ પોતાનાથી બને તેટલી સહાયતા
કરવા લાઈબ્રેરી માટે ખૂબ આગ્રહ
કરી ગયા પરંતુ એમને
તો મુંબઈનીજ લગની લાગી હોવાનાં
કારણે કેમ જેવી ત્યાં
પડીયા લોકો રાખવાની વાત
ત્યાં કરી શકે? આમાં
મારા ભાઈનું ધાર્યું જેમ થાય સાચું
છે. આપણા જાપડો લાઈલાજ
બને છે. આવા અંધારા
અને મુશ્કેલ કે મોટો ભાઈ
પણ સંતોષજનક ખૂબ થાય છે.
પણ શું કરે? કોને
કહે ? નસીબમાં ક્યાં હોય તો બાકી
રહે પણ મુવા પાછે
રહીને કરી જાય છે.
એમની તો અપાર દયા
પોતાની રહી. ઘરમાં બંને
પુત્રવધૂઓ અને બહેન તથા
માં જેવડી બહેન એવા છતાં
ખોડા ભાઈ સાથે સાંભળવા
નાણા પંગાજી ને પત્ર લખવા
પડે છે. ચિ. સૌ
વિમળાને પણ ત્યાં આશ્ચર્ય
થાય તેમ બને. એમ
તો એ લખવા માગે
ને ગામે નથી. મુંબઈ
દૂર ખોડા ભાઈ નો
વિજય થાય એમ છે.
ભા. અનૂનાં પણ રા. મહેન્દ્રનાં
ઘર ભંગ પણ એ
ખૂબ તપાસ કરે છે.
ઘર ભગી ભણતા લોકોની
તોય મોટું ખાવાનું થશે! આથી પત્ર
લખનારા કોઈને કંઈ અથવા તો
અંતરમાં સહી શમતી હશે
તેવું મન થયું તેથી
મારે લખાણ લખી જણાવવું
જોઈએ છતાં લખું છું.
ડાબી
બાજુના હાસિયામાં લખેલું લખાણ: તા. ૧૬ માર્ચ
સુધીમાં પૂ. કાકા તરફથી
₹ ૧૦૦/- માંગેલો પુસ્તકનો નવો ભાગ ખરીદવા
તે વિષે હા કે
ના ની માહિતી આપજો.
જૂનાગઢથી ગિરનારની તસવીર મોકલજો. સગા ડૉક્ટર સુધી
પહોંચે.
તને
દુ:ખ કરવા માટે
નહીં અને મારા અભ્યાસ
અને આનંદમાં ખલેલ પહોંચાડવા પણ
નહીં. આ બાબતોનો ઉપર
આક્ષેપ લાવશો નહીં. કૌટુંબિક સંસારમાં બધાં જાતનું સુખ
હોય તો શું જોઈએ.
અમને તો કોઈ વાતનું
દુઃખ ન હોય અમારા
પત્ર ટૂંક અને પાછળથી
લાંબા થઈ જાય છે.
પરંતુ તમે નાના ભાઈઓ
બહેનો નાં કોમળ મન
અને હૃદય ઉપર આવા
વર્તન અને પ્રસંગો ની
માઠી અસર થાય તેટલા
પૂરતું જ આપણને દુઃખ
થાય તે સ્વાભાવિક છે.
તમે ભાઈઓ ખૂબ ઘડાયેલા
અને યોગદાનના ધ્યેય સાથે શીલતા વાળા
હોવાતી કુટુંબમાં શાંતિ સંપાદન રહેશે. ભા. ગુલાબ તથા
અનૂ ઉશનનાં દૂધનો ભાવ લખાણથી ગાંગડે
. અને તારા નાનું અનિમેષનાં
ભાવિ બંધન પાટે. આવી
પ્રકારનાં પત્રણ વર્તન અને પ્રસંગો દૂર
દીર્ઘ દૃષ્ટિથી પતી જાય છે.
આપણને તો સાસર ગયા
પછી જહેનનાં સંસાર સંગાથે સારો સંબંધ છે.
પરંતુ પરણાવેલા બંને ભાઈઓનાં સંસાર
વિષે સંતોષ લેવાતું ભાગ્યમાં નિમાયું નહીં હોય? ત્યાં
કર્મ શિવાય કોનો હાથ હોય?
બંને ભાઈઓને પોતપોતાના સંસારમાં સુખ અને શાંતિ
મળી રહે તેટલું પ્રભુમાં
પૂજ્ય ઉપર આશા રાખવી
જોઈએ. આજનાં પત્રમાં કૌટુંબિક બાબત અંગેનું થોડુંક
લખાય ગયું પરંતુ તારું
મન ઉપર તમે ભાર
રહેવા દઈશ નહીં.
"ભાવના સે
સિધ્ધિ હૈયા હૈ" એ
સૂત્ર લક્ષ્યમાં રાખીને તારા અભ્યાસ અને
આનંદમાં જરાપણ ઘટાદો, ઘટાડો, અથવા મુરાદ આપવા
દઈશ નહીં. જે હૃદયે ધાર્યું
તમે કંઈ મેળવશો છે
તે કદી ભૂલશો નહીં.
ભા. નાનું નું પરિણામ તા.
૧૫/૫ છે. તો
પણ જો ઉંચા ગુણાંકમાં
ઉત્તીર્ણ થઈ જાય તો
એને પણ ત્યાં તારા
તરફથી મેળવવી આશાની ન ચૂકવી નમે.
મોડેથી પૂર્વ તૈયારીઓ કરવા માટે ભલામણ
કરી છે. મુંબઈ ત્યાંથી
લખતા રહેજો. સૌરાષ્ટ્રનું પરાગ ગુજરાતમાં વિલીનીકરણ
થતાં પહેલા ની એંજે. સૌરાષ્ટ્રનાં
વિધાર્થીઓની સામેલી ન છે. વચગાળા
સુધી તે પિયરને રજૂઆતીજ.
લિ.
પપ્પાજીનાં રજૂઆતીજ.


No comments:
Post a Comment