Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 19 January 2017

DADA- 19/03/1979

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension 13.

19-3-1979 વ્હાલા ભાઈશ્રી હેમંતભાઈ, બા માધવબેન

ગઈ કાલે તમારો ટેલિફોન આવ્યો હતો. બાબુના હોસ્પિટલના સંબંધમાં મને ખબર થઈ... પછી ડો. જમનાદાસજી સાથે કાલે વાત થઈ કે મારે ત્યાં મુંબઈ જવું છે. તેઓએ કહ્યું કેના, તો પ્રકારના ૨૦-૨૨ દિવસ થાય છે ત્યાં ઓપરેશનની Complication થાય નહિ ત્યાં સુધી ત્યાં રહેવું પડે.’ તે જે યોગ્ય હોય તેમ કરજો. તમે દોડાદોડ કરવાનો ફેરફાર કરશો નહિગેસ વિગેરે યોગ્ય થશે. તમો પૂરો ખ્યાલ રાખશોહેમંતભાઈને સારું હશે. તે કોઈ જગ્યાએથી દવા ગોતી પડવું નહિ હજીદવા દિયાબત્તી ત્યાં ખાવા પીવાનો ખ્યાલ રાખશો – Cream વિગેરે ત્યાં તરફ મોકલવાં ચાલુ રાખશોબા લક્ષ્મી માવજીભાઈ ને વાતચીત થતી હશે અને પૂરતી સેવા થઈ...

ચિ. જયંતિલાલના પ્રણામ સાહેબડો. જમનાદાસ

મુંબઈના ૧૬--૭૯ ના કાગળમાં લખ્યું છે કે ત્યાં Tata Cancer Hospital માં ૧૦ દિવસ થાય. Rep. લેવાના હશે શક્ય હશેત્યાં રહેવાનું નક્કી છે. તેઓ થોડા દિવસ થયાતે પૈસાની કોઈ ચિંતા Rep. ના આપવા માટે નથી. ગુજરાત કોર્પોરેશનડો. + ભાઈ સાથે દવાખાનું દેખાડતા સરનામે છોટાલાલની પરિય ૨૦-૪૭૨ માં પૂરતી ઘરો ત્યાં પહોંચતા ત્યાં વધા મળ્યા છેઅમને પણ કાલે કાગળ મળ્યો હતો. બહુ આનંદ છે. બા લક્ષ્મીભાઈના પ્રણામ. મમ્મી તાર આપો. જયંતકુમાર પ્રણામ તારોઅનુ મોટું ખાદાતરો મમ્મીના પ્રણામ સાહેબસૌ ખુશાલીમાં છે

દર્દીને મુંબઈ કેમ લાવ્યા છે (નટુભાઈના)

જે ઉલ્લેખ છે રિપોર્ટ દર્શાવવા ગયા છે

ત્યાં સવારે મોંઘાજી ઘાઘરા

(નટુભાઈ)

ડો. મહીપતરાય મહેતા

 

પ્રિય હેમંતભાઈ તેમજ સૌ પરિવાર હરિની સિધ્ધિ હો હો થશે

હાલે સમાચાર લીધા તથા ૨૧ સાથે વાત થઈ. બાબાની તબિયત સારી હશે. તબિયતની સંભાળ રાખશો. એના સોજા પણ હવે તેમ દુખાવો નથી સાંભળી આનંદ થયો છે. ઘણા દિવસ વર્ષથી યોગ્ય થઈ હશે. ઈશ્વર બધાંને તંદુરસ્ત રાખે પ્રભુ પાસે પ્રાર્થના છે.

સૌ માટીને માલુમ થાય કે હું અત્યારે રોજ દવાખાને જાઉં છું. તેમ પાણી નું જે છે એમ પણ હજુ થાય છે. ઘણા દિવસથી મને ટેવ આપતાં થયાં દુખાવો જરાય નહિ હોય જરૂર હોય અને તમોને કંઈ અગવડ હોય તો જરૂર લખજો કોઈ અને મારા જુના સાથી કોઈ થઈ નાથ પહોંચી ગયાના ખબર સમાચાર ગયા હશે એમ આનંદમાં હશો. તમો બા ને તબિયતની સંભાળ રાખજો અને તબિયતનાં ખબર આપતાં રહેશો ચિંતાની નથી. આનંદમાં હશે. અમારા આશીર્વાદ સાથે દાદી આપશો તે આવ્યા તે આવ્યા પણ ખાલી રહ્યા હોય એવું લાગ્યું નહીં.

સૌ મહાન ત્યાં તેમજ સૌ સરલાને ત્યાં સર્વે આનંદમાં છે. સૌ સરલાની તબિયત સારી છે મારે હરફર રોજનાં નહીં. કાંઈ જોઈએ તો મંગાવશો જેથી પુનઃ તમોને માહિતગાર મોકલી શકી. હવે ને આવવાની એક મહીનાની વાર છે તો અહીંથી લખજો.

તમારા જ્ઞાતિ આશીર્વાદ




No comments:

Post a Comment