૧૧-૧૦-૭૨
(11-10-72)
પ્રિય
રમેશભાઇ, તમારી ટપાલ મળી વાંચી
ખૂબ દુઃખ થયું છે...
શ્રી બટુકભાઇએ આ અંગે આગળ
ઉપર પેપર આપેલ જ
છે... તમે ન માની
શક્યા તેવું દુઃખ અમને સૌને
ખૂબ થયું છે... પૂ.
બાપુજી ગયા પછી ટૂંક
સમયમાં આ આદિ વ્યાધિ
આવી જશે તે અમને
પણ ખ્યાલ નહોતો... જોકે સવારના ૧
વાગ્યે વાત્સલ્ય દીકરી અને અમે તરત
જ ડૉક્ટરને ત્યાં લઇ ગયા... ડૉ.
રાણપરા તથા રસીકભાઇ રાતના
૪-૫ કલાક ત્યાં
જ રહ્યા... ખૂંપા શંકરા જેવો પ્રગટ્યા તેથી
વ્યાધિને મટાડી શકાય તેવો રહસ્યો
જ નહોતો પાડો જ વરી
ગયો હતો - વ્યાધિને પરાજીત શકાય તેવા રહસ્યો
જ નહોતો... અને પરલોકની જ
વાતો થાત... આપણે મન શંકાઓ
થયા કરશે... રડ્યા નહોતા... તેમની મનની શંકા તે
અવધિ માંથી... પૂ. બાપુજીનો ગયા
પછી ૧૨ કલાક જોઇએ
જે માણસ અનુભવે તે
સ્વયં હોય પરાય નહોતા...
દેહ છૂટ્યા પછી ટૂંક સમયમાં
પૂ. દાદુ બનશે તે
રહસ્યમય પરાય નહોતો... બપોર
સુધી પાછા આવ્યા પછી...
જે લઇને તમે ત્યાં
ગયા હતા ગયા પાછા
સવારે ૧૧ વાગ્યે આવ્યા...
તો
અમે બાથરૂમ વગર ઉતર્યા... પથારીમાં
જબરો મારવો પડ્યો, પડ્યા જ હશે... શ્વાસન
પણ તે સ્થીતિમાં તેમનું
મન ખૂબ ગજબ રહ્યું...
કોઇક જ હશે... શ્વાસન
ખરાબ સ્થિતિમાં હોવા છતાં ડૉક્ટરને
૬-૭ વાગે બોલાવ્યા
ડ્રાઇવરને મોકલ્યા પણ તે ગડીમાં
ડૉક્ટરને કેવા વાગે બોલાવ્યા
ડ્રાઇવરને મોકલ્યા પણ તે ગડીમાં
ડૉક્ટર મળ્યા નહીં... જો કે ડૉક્ટર
આવ્યા ઘણા શાયદ હોત
તો રાત્રે પથારી છોડ્યા નહીં... જો કે ડૉક્ટર
આવ્યા હોત તો પણ
જ ઉપચાર કરી શકાત... અને
અન્ય ડૉક્ટરને બોલાવ્યા હોત તો પણ
કંઇ થઇ શકે તેવું
નહોતું... ટૂંકમાં આપણા આત્મસંતોષ ખાતર
એમ થાય કે કામ
કોઇ ડૉક્ટર આવતો સારું... તમને
પોતાને પણ ખ્યાલ નહોતો
કે હું આવીશ પલાશ
નથી... ટૂંકમાં ગયેલું જ કરેલું છે
એવો વ્યાસ ઘેરીને મને ક્યારેય નહોતો,
વશરામ... મને જલ્દી છે
જ... મારો જેવો વ્યાસ
ઘેરીને ભય... ડૉક્ટરોએ જે ધારેલું એ
તો પણ ગયું... આટલા
ટૂંક સમયમાં આપણા સૌ ૧૨
માનનારાની દયા દયા માત્ર
જશે તો રહસ્યમય ધારણ
નહોતું... તેમની પછી જવાબદારી મારા
બધા પૂ. ભાઈ ૪૨
શાળા પકડશે... ન રાખશ શાંતિ...
સરદારથી અમે ઉપાડી શકીએ
તેમ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ...
આજે મને મારા ૨૫
વર્ષ પછીનાં લગ્ન પછીનાં દિવસો
યાદ થાય છે... ત્યારે
તમારી આખી ૨૧ ભાઈ-બહેનોને સારું શિક્ષણ આપી Settle કરવાની રાત અને યાદ
થાય છે...
VICAS
CORPORATION Raghuvir Bhuvan, Malaviya Road, RAJKOT-2.
To, બટુકભાઈ
C/o.
Hemendra C. Parekh
Address:
Bhanu villa, Plot no. 22, Vithal Nagar Scheme Road no. 9,
તે પૂ. બાન્દાબાપુના
માર્ગદર્શન પ્રમાણે ત્યારે આજે અમારે તે
માર્ગદર્શન વગર અમારો સુર
જ પૂરો પ્રકાશી છે...
તેઓ અમને સ્વર્ગમાંથી પણ
માર્ગદર્શન આપશે તેમ ધારીએ
છીએ... તેમના અધૂરા રહેલા કાર્યો કરવા મંથન કરીએ
અને તેમના સાચા સંસ્કારોને સાબિત
કરીએ... તેમણે જે રોકાણો વારસો
આપ્યો છે તે આપણે
આપણા બાળકોમાં રેડીએ તેમ ઇચ્છીએ... અહીં
રડવાનું રોજે બધા ભક્તો
પ્રાર્થના કરીએ છીએ... તમે
પણ હિંમત રાખશો અને તમારી સગવડતાએ
જરૂર આવી જશો... તમારે
તેમના વગર ચાલવું જ
નથી કે ઘડીયા ઘર
બંધ થઇ ગયું છે
તો ક્યાં જઇશું - ૧૦ તે તો
મંજૂર રાખી જશ... ત્યાં
બટુકભાઇને હિંમત રાખવા કહીશ... પૂ. કાકી વડીલ
અને દાદા પણ આવી
ગયા હોત તો ખાસ
ગમશે... પૂ. કાકી વડીલ
પણ ગયા છે... ૨
જી દિવસ પછી ગયા
છે... સૌ રંગત પણ
રમતાં મરી શકાય તેવું
છે... ખાસ શોકમાં રાખવાની
રાખશો...
ત્યાં
મનીબેનને તથા મિત્રોને રામ...
મારું મન હજી મંઝવણ
ભરેલું છે એટલે સૌને
ખૂબ આભાર વગેરે લખ્યું
છે... તે બધાય ભાઇઓને
મંગળમય મંગલમય અને તેઓ છોકરાઓને
હિસાબે રોકાઇ શક્યા નથી... શ્રી રણજીતને ખૂબ
જ દુઃખ લાગે છે...
વ્યાપ
લખશો ભાવીના રામ રામ



No comments:
Post a Comment