૨૬-૬-૭૬
પ્રિય
બહેન તમારો પત્ર મળ્યો, એ
પહેલાં ભારતીએ જવાબ લખ્યો તે
મળ્યો હશે. માતૃપૂ. બનેવી
ની તબિયત ખરાબ થઈ ગઈ
તે જાણી ચિંતા થઈ.
હવે સારું હશે. હમણાં નિયમિત
રીતે દવા અને આરામ
ની જરૂર રહેશે. અનુભાઈ
નાં પત્રમાં હતું કે તમે
સાચા આરામ માટે લખનૌતર
આપો. મારું પણ એજ માનવું
છે. જો રાજકોટ-લખનૌતર
ન શકો તો અહીં
મુંબઈ આવવાનો જરૂર વિચાર કરો,
અહીં સારામાં સારા ડૉક્ટરો ની
સગવડ છે, તો વિચાર
કરી જરૂર લખશો. હવે
સંયમ
Sri Amritlal Khara KHARA BROS.
203/1, Mahatma Gandhi Road. CALCUTTA-7
માટે
કલકત્તા છોડી પાછા બિહાર
પણ ફરવો પડશે. રમાબેન
પણ નીકળી તો ગયા સરખો
ભાર પણ નીકળશે ગાર્ડનનો.
અમને પણ ખોવાયેલા ગયા
હતા. આભાર ત્યાં તો
કાંતિ (શહેરી) છ તે હું
દેખાયા કલકત્તા દુ મહિના પહેલાં
પહોંચી ચૂક્યો અને ગયા મહિને
અમને પણ અહીં ગયા
ત્યાં કામઈ ને જણાવાશે.
લતા ચિઠ્ઠી હશે તો દમયંતી
રાખશે. તમારા તરફથી કેમ છો? વહેલામાં
૩-૧૨/=? આગળ કોઈ ચિઠ્ઠી-


No comments:
Post a Comment